પ્રક્રિયા ચાલી રહી છે

0%
શિવજીભાઈ વાઘેલા

શિવજીભાઈ વાઘેલા

આદિપુર - કચ્છ / આદિપુર
પાછા જાવ

કાર્યો

શ્રી શિવજીભાઈ વાઘેલા ગાંધીધામ - આદિપુર (કચ્છ) વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે.

  • તેઓ આદિપુર અને કચ્છ જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા સમાજના સફાઈ કામદારોના પ્રશ્નો માટે નિરાકરણ લઈ આવવા વિશ્વસનીય કાર્યો કરી રહ્યા છે.
  • આ સાથે વાલ્મિકી સમાજના સામાજિક પ્રશ્નો માટે આગેવોનો સાથે મળી નિરાકરણ લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે.
  • તેમજ ખોટા હોદ્દાઓ લઈ બેઠેલા લોકોને કાયદાની જોગવાઇથી સમાજ સમક્ષ ઉઘાળા પાડેલ છે.
  • તેઓ સમૂહલગ્નમાં મહત્વનું યોગદાન આપે છે.
  • તેઓ અને તેમની ટીમ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ આયોજન કરી શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે.
  • તેઓ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદરૂપ થાય છે.
  • તેઓ માહિતી અધિકાર નિયમ (RTI) અંગે સારું જ્ઞાન ધરાવે છે અને તેમાં સમાજને મદદરૂપ થઈ માર્ગદર્શન આપે છે.
  • તેઓ shipping વ્યવસાય સાથે જોડાયેલા હોઈ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટેનું માર્ગદર્શન આપે છે, 


હોદાઓ

  • ભાજપા સફાઈ કામદાર સેલ - સંયોજક શ્રી, કચ્છ જીલ્લા
  • ગાંધીધામ વાલ્મિકી સમાજ ટ્રસ્ટ - કાર્યકર
  • વાલ્મિકી એકતા મંચ, કચ્છ જિલ્લા - કન્વીનર 
  • ગુજરાત રૂખી સમાજ - મહામંત્રી 
  • ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ, કચ્છ - જિલ્લા પ્રમુખ 
  • ગુજરાત દલિત વાલ્મિકી યુવા સોશ્યલ ટ્રસ્ટ - ચીફ ઓડિટર 


સંપર્ક